ગાંધીજીના હદયને ગોડસેની ગોળીઓએ ...

❛❛ ગાંધીજીના હદયને ગોડસેની ગોળીઓએ વિંધ્યું તે પહેલાં તેણે ગીતાને અને હિંદુ ધર્મમાં રહેલા સત્યને વીંધી નાખ્યાં હતાં.પહેલી ગોળી ગીતાહદયને વાગી, બીજી હિંદુ ધર્મના હદયને અને ત્રીજી ગાંધીજીના હદયને.❜❜

- કિશોરલાલ મશરવાળા

હરિજનબંધુ, ૮-૨-૧૯૪૮, પૃ. ૨૪ 

Post a Comment

0 Comments